દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ કરો દર્શન…

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો સ્વયંભૂ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની મુલાકાત લે છે…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત દ્વારકા મંદિરથી થોડાં જ અંતરે આવેલું છે નાગેશ્વર મહાદેવનું મંદિર…




